અમરેલી: રવી પાકોનું ત્રણ ગણુ વાવેતર, આ વર્ષે ખેડૂતોને થશે ફાયદો

અમરેલી જિલ્લામાં ચોમાસામાં સાડા પાંચ લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જતા હવે ખેડૂતોએ પ્રમાણમાં રવી પાકોનું ત્રણ ગણુ વાવેતર કર્યું છે અને ખેડૂતો હવે સારું વળતર મળે તેવી આશા રાખી રહ્યા છે.આ વસરહે જિલ્લામાં ખેડૂતોએ ઘઉં અને ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે.

Trending news