શનિ અને રવિની રજામાં પણ ચાલુ રહેશે આરટીઓ કારણ કે...

રાજ્યમાં લાગુ થયેલા સુધારિત મોટર વાહન અધિનિયમને કારણે આરસીબુક, પીયુસી, એચએસઆરપી, લાયસન્સ સહિતની કામગીરી વધી હોવાથી રાજ્ય સરકારે આગામી શનિ-રવિની રજાના દિવસે આરટીઓ કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે

Trending news