हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AKSHAY TRITIYA
Akshay tritiya News
AKSHAY TRITIYA
અખા ત્રીજે સોનાએ બરાબરના રોવડાવ્યા! ક્યાંક સોનું પહોંચ બહાર ન જતું રહે, જાણો રેટ
Gold Rate: આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયા છે. આજના શુભ દિવસે સોનાની ખરીદી કરવી ખુબ જ શુકનવંતુ ગણાય છે. આજના દિવસે સોનું ખરીદવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને રાહત લાગી હતી પરંતુ આજે અખાત્રીજના દિવસે સોનાના ભાવમાં મસમોટો ભડકો જોવા મળ્યો છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી છે.
May 10,2024, 19:45 PM IST
gold
સોનાના ભાવે બજેટ બગાડ્યું? ચિંતા ન કરો...અખાત્રીજ પર માત્ર 11 રૂપિયામાં ખરીદો સોનું
Akshaya Tritiya 2024: સોનાની વધતી કિંમતોના કારણે સોનું લોકોની પહોંચથી દૂર જઈ રહ્યું છે. લોકો તે ખરીદતા અચકાય છે. સોનાની કિંમત 70 હજાર રૂપિયા પાર પ્રતિ તોલો પહોંચી ગઈ છે. આવામાં લોકો અક્ષય તૃતિયાના દિવસે સોનું કેવી રીતે ખરીદવું તે વિચારે છે. જો કે હવે તમારે જરાય નિરાશ થવાની જરૂર નથી. તમારી પાસે સમય અને પૈસા બંને બચાવીને બજેટ પ્રમાણે સોનું ખરીદવાની તક છે.
May 9,2024, 20:21 PM IST
gujarat news
સોનું ખરીદવા જ્વેલર્સના ત્યાં થશે પડાપડી! કાલે એક ઝાટકે થશે કરોડોના સોનાનું વેચાણ
Gold Price: અખાત્રીજ વણજોયું મુહૂર્ત હોવાથી લોકો નવી પ્રોપર્ટી, વાહન તેમજ સોનાની ખરીદી કરતાં હોય છે. અખાત્રીજને દિવસે શહેરમાં અંદાજે 30થી 35 કિલો સોનાનું વેચાણ થવાની શક્યતા છે. વેપારીઓ અનુસાર, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં રૂ.11 હજારનો વધારો થયો છે.
May 9,2024, 17:24 PM IST
budhaditya rajyog
4 દિવસ બાદ એક સાથે બે શક્તિશાળી રાજયોગ બનશે, આ 3 રાશિવાળાને બનાવશે 'અમીર'
Jyotish Calculations: અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ પર આ બંને યોગ બનવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે. આ સાથે જ ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....
May 6,2024, 15:14 PM IST
spiritual
અક્ષય તૃતીયા સાથે શું છે ભગવાન વિષ્ણુનું કનેક્શન? જાણો આ દિવસનું મહત્ત્વ
Akshay Tritiya: અક્ષય તૃતીયાને વણજોયું મૂહર્ત પણ કહેવામાં આવે છે. એ દિવસે બધા જ સારા કાર્યો તમે ગમે ત્યારે કરી શકો છો. એના માટે તમારે કોઈ ચોઘડિયું જોવાની જરૂર નથી પડતી. અક્ષય તૃતીયા વિશે એવી વાતો જાણીએ જેની ઘણાં ઓછા લોકોને હશે ખબર...
Apr 30,2024, 8:23 AM IST
Parshuram jayanti
ભગવાન પરશુરામે કેમ કર્યો હતો 21 વખત ક્ષત્રિયોના વંશનો વધ, જાણો રોચક કથા
આજે વિષ્ણુ ભગવાનના અવતાર અને મહાદેવના શિષ્ય એવા ભગવાન પરશુરામની જયંતી છે. ત્યારે ભગવાન પરશુરામ વિશેની કથા પણ જાણવા જેવી છે.
May 14,2021, 14:43 PM IST
Akshaya Tritiya 2021
Akshaya Tritiya 2021: અખાત્રીજ એટલે વણજોયુ મુહૂર્ત, આટલું કરો તો થશે ધનવર્ષા
અખાત્રીજનું પર્વ ખૂબ જ શુભ પર્વ માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાયો કરશો તો આખુ વર્ષ તમારા પર મા લક્ષ્મીની કૃપા બની રહેશે. વૈશાખ મહિનાની શુકલ પક્ષની ત્રીજી તિથિ એટલે અખાત્રીજનો દિવસ
May 14,2021, 8:27 AM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય